સૌ – પ્રથમ
▪️સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક – ઝવેરચંદ મેઘાણી
▪️સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર – વી એલ મેહતા
▪️સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક – હરી પ્રસાદ દેસાઈ
▪️સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક – જ્યોતીન્દ્ર દવે
▪️સૌ પ્રથમ પદ્મ પુરસ્કાર – ગગન વિહારી મેહતા
▪️સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ – રાજેન્દ્ર શાહ
▪️સૌ પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ – મહાદેવભાઈ દેસાઈ
▪️સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી
▪️સૌ પ્રથમ પદ્મશ્રી – શ્રીમતી ભાગ મેહતા
▪️ચંપારણ સત્યાગ્રહ :- 1917
▪️ખેડા સત્યાગ્રહ :- 1918
▪️ખિલાફત આંદોલન :- 1919
▪️રોલેટ સત્યાગ્રહ :- 1919
▪️અસહકાર આંદોલન :- 1920-22
▪️બારડોલી સત્યાગ્રહ :- 1928
▪️મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930
▪️ભારત છોડો :- 1942
ગાંધીજીએ શરૂ કરેલા વર્તમાનપત્રો
▪️ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)
▪️ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)
▪️બુલેટિન
▪️હરિજન
▪️નવજીવન
▪️યંગ ઇન્ડિયા
ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ
▪️ટોલ્સટોય ફાર્મ (ગાંધીઆશ્રમ કે કિનિકસ આશ્રમ) દક્ષિણ આફ્રિકા
▪️કોચરબ આશ્રમ (સાબરમતી આશ્રમ)
▪️ટીળક સ્વરાજ ફંડ
▪️ગુજરાત વિદ્યાપીઠ
▪️સેવાગ્રામ આશ્રમ
▪️ગૌસેવા સંઘ
ઉદઘાટન- – Udghatan Kone karyu
▪️અમદાવાદ નું ઉદઘાટન-માણેક બુરાજ થી
▪️અમદાવાદ ના બાંધકામ ની શરૂઆત-ભદ્રના કિલ્લાથી
▪️ગુજરાત નું ઉદઘાટન-રવિશંકર મહારાજ
▪️સૌરાષ્ટ્ર નું ઉદઘાટન- સરદાર વલ્લભભાઈ પટેલ
▪️ગુજરાત નો પ્રથમ મુસ્લિમ સૂબો-આલાપ ખાન
▪️ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો-મિર્ઝા અઝીઝ કોકા
શું તમે જાણો છો?
▪️માતૃશ્રાદ્ધ – સિદધપુર પાટણ
▪️પિતૃ શ્રાદ્ધ -ચાણોદ
પુસ્તક અને તેનાં લેખક
▪️સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી
▪️સત્ય ની શોધ માં – ઝવેરચંદ મેઘાણી
▪️સોરઠી બહારવટિયાઓ – ઝવેરચંદ મેઘાણી
▪️માણસઈ ના દીવા – ઝવેરચંદ મેઘાણી.
▪️અપરાધી – ઝવેરચંદ મેઘાણી.
▪️ઓથાર – અશ્વિની ભટ્ટ
▪️અંગાર -અશ્વિની ભટ્ટ
▪️આખેટ – અશ્વિની ભટ્ટ
▪️ફાંસલો – અશ્વિની ભટ્ટ
▪️કસબ – અશ્વિની ભટ્ટ
▪️કરામત – અશ્વિની ભટ્ટ
▪️અર્ધી રાતે આઝાદી – અશ્વિની ભટ્ટ
દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિશે
▪️ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા 1913 માં ‘ રાજા હરિશ્ચંદ્ર ‘ નામની પ્રથમ ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં આ એવોર્ડ અપાય છે
▪️શરૂઆત : 1969
▪️ઈનામી રાશિ : 10 લાખ
▪️પ્રથમ વિજેતા : દેવિકા રાની
▪️છેલ્લા વિજેતા : અમિતાભ બચ્ચન (2019)
▪️આયોજક : માહિતી અને પ્રસારણ ખાતું ભારત સરકાર
▪️પુરસ્કાર રૂપે સ્વર્ણ કમલ, 10 લાખ અને શાલ આપવામાં આવે છે
CAG વિશે
CAG : Comptroller and Auditor General of India
(ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક)
▪️અનુચ્છેદ : 148
▪️કાર્ય : CAG લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી (ઓડીટ) કરે છે.
▪️નિમણુક : રાષ્ટ્રપતિ દ્વારા
▪️શપથ : રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા
▪️પગાર : સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ જેટલો
▪️કાર્યકાળ : 6 વર્ષનો સમય અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે
▪️વહેલા હોય તે
▪️રાજીનામું : તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.
▪️સૌપ્રથમ CAG : વી. નરહરિ રાવ
▪️હાલના CAG : ગિરીશચંદ્ર મુર્મુ (14માં)